હરિને હિંડોળે ઝુલાવવાના અમુલ્ય અવસર પ્રસંગે રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ફૂલોના અલૌકિક હિંડોળાના દર્શન ભાવિક ભક્તો માટે ખુલ્લા મુકાયા છે. મહત્વનું છે કે, એકાદશીને રવિવારથી શરૂ થયેલા હિંડોળા ઉત્સવમાં બાર બારણાના હિંડોળાના ભવ્યાતિભવ્ય દર્શન બાદ આજે ફૂલના હિંડોળાના દર્શન કરી હરિભક્તો કૃર્તાથ થયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વાણી વર્તનમાં હિત શત્રુથી કાળજી લેવી અને આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!
- કાશીમાં મલ્હોત્રાનાના શોમાં નવી દુલ્હન જેવી લાગી કૃતિ સેનન
- સોનું ઓકતો આ જ્વાળામુખી રોજનું કેટલું સોનું હવમાં ઉડાળે છે જાણો અહી
- ગદ્દી સમુદાયના પરંપરાગત પોશાક લુઆનચડી-ડોરામાં જોવા મળી કંગના રનૌત
- સુતી વખતે પગની નસ ચડી જવાથી અસહ્ય દુખાવો થાય છે…! જાણો તેનું કારણ અને ઘરેલું ઉપાય
- જામનગર : જલારામપાર્કમાં પિતા – પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ : વેપારી સાથે કરોડોની ઠગાઈ
- ગુજરાતમાં હીટ વેવની ચેતવણી, પારો 43 ડિગ્રીને પાર
- રાજકોટ બેઠક પર ચૂંટણી ફરજ બજાવનાર 15388 સરકારી કર્મીઓ પોસ્ટલ બેલેટથી કરશે મતદાન