Abtak Media Google News

Vlcsnap 2018 12 03 09H11M44S835શ્રી જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિ પૂજન જૈનસંઘ રાજકોટમાં બીરાજમાન પરમ પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સુરિશ્વરજી મહારાજ સાહેબનું રવિવારે સવારે ૯ થી ૧૦.૩૦ કલાકે જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતુ. વ્યાખ્યાનનો વિષય ‘કર્મના સંગે ધર્મના રંગે’ રાખવામાં આવ્યો હતો. આ વિષય પર ગૂ‚ભગવંતે પ્રવચન આપેલ હતુ જેમાં લગભગ ૧૫૦થી વધુ શ્રાવક શ્રાવિકાઓએ લાભ લીધો હતો. આગામી રવિવારે ૧૦ ડિસે.ના રોજ જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે. જેનો વિષય ‘રણમાં ખૂલ્યું ગુલાબ’ પર ગુરૂ ભગવંત પ્રવચન આપનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.