શ્રી જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિ પૂજન જૈનસંઘ રાજકોટમાં બીરાજમાન પરમ પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સુરિશ્વરજી મહારાજ સાહેબનું રવિવારે સવારે ૯ થી ૧૦.૩૦ કલાકે જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતુ. વ્યાખ્યાનનો વિષય ‘કર્મના સંગે ધર્મના રંગે’ રાખવામાં આવ્યો હતો. આ વિષય પર ગૂભગવંતે પ્રવચન આપેલ હતુ જેમાં લગભગ ૧૫૦થી વધુ શ્રાવક શ્રાવિકાઓએ લાભ લીધો હતો. આગામી રવિવારે ૧૦ ડિસે.ના રોજ જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે. જેનો વિષય ‘રણમાં ખૂલ્યું ગુલાબ’ પર ગુરૂ ભગવંત પ્રવચન આપનાર છે.
Trending
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ
- ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર 4 હજારથી વધુ માલધારીઓની હિજરત
- નવસારી બેઠક પર સૌથી વધુ 22,23, 550 અને ભરૂચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદારો
- સુરત : ઇકો સેલ પોલીસે કરોડોની છેતરપિંડી કરનારની કરી ધરપકડ
- ભારતીય વાયુસેનાનું જાસૂસી વિમાન જેસલમેરમાં ક્રેશ થયું
- RSPL ઘડી કંપની સામે ખેડૂતો જીત્યા
- મીઠી મધુર કેરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે
- જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી મળી રહી છે ધમકી