Abtak Media Google News

પવિત્રશ્રાવણ માસમાં આજે નાગ પાંચમનો પવિત્ર દિવસ છે એવું માનવામાં આવે છે કે આજના દિવસે નાગ ને દુધ પીવડાવવામાં આવે તો જન્મકુંડળીના દોષ નાશ પામે છે.

Dsc 2389આજના પવિત્ર દિવસે સવારે વહેલા ઉઠી નિત્યક્રમ કરી ઘરમાં કે મંદિરમાં નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. પલાળેલા મગ, મઠ અને બાજરાની કુલેરનો નૈવૈધ ધરવામાં આવે છે. મહિલાઓ નાગ પાંચમની વાર્તા કરી પૂજન વીધી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.