Abtak Media Google News

જસદણ વિંછીયા પંથકના શિવાલયોમાં આખરી ઓપ અપાઈ ચૂકયો છે. કાલે ગૂ‚વારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ હોય ત્યારે જસદણ વિંછીયા, આટકોટ, ઘેલા સોમનાથ, બિલેશ્ર્વર, અનેક શીવાલયો અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોથી ધમધમી ઉઠશે. શિવજીને રીઝવવા હજારોની સંખ્યામાં ભાવિકો પૂજા કરશે પવિત્ર શ્રાવણ માસ અંગે પત્રકારો હુસામુદીન કપાસી હિતેશ ગોસાઈ એ જસદણ વિંછીયા પંથકના પ્રજાજનોને શુભેચ્છા પાઠવેલ છે. ત્યારે શ્રાવણ માસને વધાવવા માટે શીવભતોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.