જસદણ વિંછીયા પંથકના શિવાલયોમાં આખરી ઓપ અપાઈ ચૂકયો છે. કાલે ગૂવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ હોય ત્યારે જસદણ વિંછીયા, આટકોટ, ઘેલા સોમનાથ, બિલેશ્ર્વર, અનેક શીવાલયો અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોથી ધમધમી ઉઠશે. શિવજીને રીઝવવા હજારોની સંખ્યામાં ભાવિકો પૂજા કરશે પવિત્ર શ્રાવણ માસ અંગે પત્રકારો હુસામુદીન કપાસી હિતેશ ગોસાઈ એ જસદણ વિંછીયા પંથકના પ્રજાજનોને શુભેચ્છા પાઠવેલ છે. ત્યારે શ્રાવણ માસને વધાવવા માટે શીવભતોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે.
Trending
- શું તમે આ સુંદર જીવને જોયું છે?
- કાળઝાળ ગરમીમાં ટાઢક આપતા ‘તકમરિયાં’
- ઉનાળાની કાળજાળ ગરમીથી બચવા “આંબલ વાળું” શ્રેષ્ઠ ઉપાય
- હનુમાન જયંતિ પર આ વસ્તુઓ ઘરે લાવો, બજરંગબલી થશે ખૂબ જ ખુશ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ