Abtak Media Google News

શિનોર ના અવાખલ પાસે નો આ બનાવ છે જેમાં પાનેથા થી કુરાલી ગામ ખાતે લોકો બેસણામાં ગયા હતા, બેસણા માંથી પરત આવતો ટેમ્પો પલટી મારતા ૨૬ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા આ તમામ ઇજાગ્રસ્તો પાનેથા ના રહેવાસી હતા.

Screenshot 4 5

રિપોર્ટ મુજબ ટેમ્પા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ બની ઘટના બાની હોવાની જાણ થઇ છે. આ ઘટનાની જાણ થતાં લોકો એ તમામ ઇજાગ્રસ્તો ને ૧૦૮, પોલીસ વાન અને  ખાનગી વાહોનો ના સહારે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

Screenshot 1 5Screenshot 2 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.