- ભગતસિંહમાં બાળપણથી જ દેશસેવા અને દેશ માટે કઈક કરવાની ભાવનાઓ ભરેલી હતી.
- ભગતસિંહમાં બાળપણથી જ ક્રાંતિકારી વિચારો ભરેલા હતા. જે સમય રમવા અને મોજ માનવાનો હતો એ સમયે ભગતસિંહે ક્રાંતિકારી આંદોલન કર્યું હતું.
- “મારૂ જીવન કોઈ શ્રેષ્ઠ અભિયાનને પૂરું કરવા માટે છે અને આ અભિયાન દેશને આઝાદી અપાવવાનું છે અને આ સમયે કોઈપણ વ્યક્તિ પ્રલોભનથી માર લક્ષ્યને નહીં રોકી શકે.
- ભગતસિંહ લાલા લજપતરાયના મૃત્યુનો બદલો લેવા માંગતા હતા અને જેમાં ભગતસિંહે એક પોલીસ અધિકારી જોન સૌન્દેર્શની હત્યા કરી નાખી હતી. પોલીસે ભગતસિંહને પકડવા માટે ઘણા પ્રત્યના કર્યા હતા છતાં તેઓ કામિયાબ થયા ન હતા.
- ભગતસિંહે બુટકેશ્વર દત્ત સાથે મળીને પ્રધાન વિધિ સદન પર બે બોમ્બ અને એક પત્ર ફેકયો હતો.
- ભગતસિંહતો પહેલાથી જ બહાદુર હતા પણ તેમણે પોતાના સાથીઓને પણ બહાદુર બનાવ્યા હતા.
- ભગતસિંહે જ્યારે યુરોપીયન કેદીઓને સમાન હક્ક અપાવવા માટે 116 દિવસના ઉપવાસની ઘોસણા કરી હતી ત્યારે તેમને આખા રાષ્ટ્રની સહાય મળી હતી.
Trending
- ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને પરિણામ પહેલા જ ત્રણ ગુણની લ્હાણી
- રાજયભરમાં દારૂ, સોનું, ચાંદી અને ચરસ સહિત રૂ.42.62 કરોડની વસ્તુઓ જપ્ત
- સુરેન્દ્રનગરના મતદારોના અટપટા નિર્ણયનો મિજાજ આ વખતે કોને ફળશે-કોને નડશે?
- ED દ્વારા જપ્ત કરાયેલી રોકડનું શું થાય છે?
- શું ઘરમાં કીડીઓનો ત્રાસ વધ્યો છે?
- ‘સિંદૂર’ એ પરિણીત મહિલાની ધાર્મિક ફરજ :ઈન્દોર કોર્ટ
- પીએન ગાડગિલ જવેલર્સ લિ.નો પબ્લીક ઈશ્યુ આવશે
- અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી Working Mom Guiltનો શિકાર છે…