Abtak Media Google News

૩૭ નવ દંપત્તિઓએ પ્રભુતામા પગલા પાડયા

જેતપુર પોરબંદર ના સાસંદ વીઠલ રાદડીયાના પુત્ર સ્વ કલ્પેશ રાદડીયા ની.છઠ્ઠી પુર્ણતીથી નીમીતે જેતપુર નવાગઢ નગરપાલિકા ઉ પ્રમુખ અનીલ કાછડીયાના સહયોગથી સદભાવ સમુહ લગ્ન સમીતી દ્વારા આજે સાતમા સમુહ લગ્ન યોજાયા હતા જેમાં ૩૭ હીન્દુ મુસ્લિમ દંપતિ ઓએ પ્રભુતામા પગલા માડયા હતા તેમજ અનીલ કાછડીયા દ્વારા ૧૦૦ મી વખત રકત દાન કેમ્પ યોજાયો હતો તેમા મોટી સંખ્યામાં લોકોયે રકતદાન કર્યુ હતુ તેમજ આ કેમ્પમા એકત્રિત થયેલ બલ્ડ થી કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા ની રકત તુલા કરવામા આવીહતી તેમજ આલગ્ન મંડપમાં એક બાજુ ભુદેવો દ્વારા ફેરા ફેરવામા આવ્યાં તો બીજી બાજુ મોલાના દ્વારા નીકાહ પઢાવામા આવતા હીન્દુ મુસ્લિમ ભાઈભાઈના દ્રશ્ય જોવામળયા હતા તેમજ દીકરીયોને કરયાવર પણ આપવામા આવ્યું હતુ આ કરયાવરના દાતાઓનુ મંત્રી જયેશ રાદડીયા તેમજ અનીલ કાછડીયા દ્વારા મુમેન્ટો તેમજ સાલ ઓઢાડી ને સન્માન કરવામા આવ્યું હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.