તથાસ્તુ રિસોર્ટના જનરલ મેનેજર રીશભ કંસારા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ ટુરિઝમ ને મહત્તમ રીતે પ્રમોટ કરવું જોઈ એ તે ક્યાંક નથી થઈ રહ્યું જેને લઇ તથાસ્તુ રીસોર્ટ કે જે જંગલ ની મધ્યે આવેલું છે તેને મધ્યપ્રદેશ ટુરિઝમ ને પ્રોત્સાહન આપવાનું બીડું ઝડપ્યું છે સાથો સાથ તથાસ્તુ રિસોર્ટ એક એવું સ્થળ છે જેનો લાભ ગુજરાતની પ્રજા એ લેવો જોઈએ.
Trending
- મસ્કની ભારત યાત્રા શેરધારકોને કરશે માલામાલ!!!!
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વાણી વર્તનમાં હિત શત્રુથી કાળજી લેવી અને આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!
- કાશીમાં મલ્હોત્રાનાના શોમાં નવી દુલ્હન જેવી લાગી કૃતિ સેનન
- સોનું ઓકતો આ જ્વાળામુખી રોજનું કેટલું સોનું હવમાં ઉડાળે છે જાણો અહી
- ગદ્દી સમુદાયના પરંપરાગત પોશાક લુઆનચડી-ડોરામાં જોવા મળી કંગના રનૌત
- સુતી વખતે પગની નસ ચડી જવાથી અસહ્ય દુખાવો થાય છે…! જાણો તેનું કારણ અને ઘરેલું ઉપાય
- જામનગર : જલારામપાર્કમાં પિતા – પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ : વેપારી સાથે કરોડોની ઠગાઈ
- ગુજરાતમાં હીટ વેવની ચેતવણી, પારો 43 ડિગ્રીને પાર