ભારતમાં આંતકવાદી ઘુસ્યાના મળેલા ઇન્પુટના પગલે રાજયભરની સુરક્ષા એજન્સીઓને સતર્ક બનાવી છે. ત્યારે રાજકોટમાં જન્માષ્ટમીની ધામધમથી ઉજવણી થતી હોવાથી અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રેસકોષ ખાતે ભરાનાર મલ્હાર લોકમેળામાં ગામે ગામથી મોટી સંખ્યામાં લોકો એકઠાં થવાના હોવાથી શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઓજી અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના ભીડવાળા વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
Trending
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી
- મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રથમ તબક્કાના મતદાન પહેલા ઉત્સાહભેર મતદાનમાં ભાગ લેવાની કરી અપીલ
- રિલાયન્સ પાવરના શેરએ રોકાણકારોને લાખો અપાવ્યા
- ઈરાન દ્વારા જપ્ત કરાયેલા કાર્ગો જહાજ MSC Ariesમાં સવાર ભારતીય મહિલા કેડેટ પરત ફર્યા
- આ 12 કારણથી લોકો એકબીજાની તરફ આકર્ષિત થાય છે
- લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાન અર્થે પહેલી વખત કરાઈ ખાસ વ્યવસ્થા
- સુરત: યુવકને હનિટ્રેપમાં ફસાવી 3.50 લાખ રૂપિયા પડાવ્યા