Abtak Media Google News

ભારતમાં આંતકવાદી ઘુસ્યાના મળેલા ઇન્પુટના પગલે રાજયભરની સુરક્ષા એજન્સીઓને સતર્ક બનાવી છે. ત્યારે રાજકોટમાં જન્માષ્ટમીની ધામધમથી ઉજવણી થતી હોવાથી અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રેસકોષ ખાતે ભરાનાર મલ્હાર લોકમેળામાં ગામે ગામથી મોટી સંખ્યામાં લોકો એકઠાં થવાના હોવાથી શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઓજી અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના ભીડવાળા વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

Img 20190822 Wa0010 Img 20190822 Wa0014 Img 20190822 Wa0013

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.