Abtak Media Google News

રાજકોટ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને સૌરાષ્ટ્રના કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા નું દુઃખદ અવસાન થયેલ છે તો રાજકોટ માર્કેટ યાર્ડ તેને શ્રદ્ધાંજલિ આપવા માટે આવતીકાલે મંગળવારે બંધ પાળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.