Abtak Media Google News

જામજોધપુર વિનય વિદ્યામંદિર ખાતે વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતુ જામજોધપુર તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ આ મેળામાં ભાગ લીધો હતો. તેમજ કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી સામાજીક આગેવાનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.