Abtak Media Google News

સંત હિરસાગર બાપાની પૂણ્યતિથી પ્રસંગે રેલ્વે જંકશન સામે, ભાટીયા બોર્ડીંગ ખાતે સત્સંગ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં પિપળીયાધામથી પૂજય જેન્તીરામ બાપાના પ્રવચનનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.