Abtak Media Google News

રાજકોટ પુઉ સતપાલ મહારાજ સંચાલીત માનવધર્મ આશ્રમ કોઠારીયા રોડ ખાતે સર્વરોગ અને દંત ચિકિત્સા કેમ્પ યોજાયો જેનું બી.જી.ગરૈયા હોસ્પિટલ અને ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ ડો. જયસુખભાઇ મકવાણા, ડો. શીતલ ભાગીયા, ડો. સંજય અગ્રાવત, મોનીકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ચિતન ત્રિવેદી, ડો.દેવાંગી લશ્કરી, ડો. ભરત ટેકચંદાની ડો. કિંજલ ગોસ્વામી ડો. હાર્દિક જોબનપુત્રા અને ની ટીમો સેવા આપેલ.

પુ. પ્રવિણા બાઇજીએ આશીર્વચન પાઠવેલ. આ સાથે યોજાયેલ સત્સંગ માં પણ અનેક ભાઇ બહેનોએ લાભ લીધો આમ વિભુજી મહારાજના જન્મ દિવસની ઉજવણી કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.