Abtak Media Google News

નિધિ ધોળકીયા, દિપક જોષી, જયેશ દવે અને અમિ ગોસાઈ સહિતના ૩૬ કલાકારોનો કાફલો રંગત જમાવશે

સર્વેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના ગણેશ મહોત્સવમાં આજે રાત્રે ૯ કલાકે કસુંબીનો રંગ કાર્યક્રમ યોજાશે. જેમાં નિધી ધોળકીયા, દિપક જોષી, જયેશ દવે, અમી ગોસાઈ, તેજસ સિસાંગીયા સહિતના ૩૫ કલાકારોનો કાફલો રંગત જમાવશે. ગઈકાલે હાસ્યનું વાવાઝોડુ કાર્યક્રમ યોજાયો હતો. ગુણવંત ચુડાસમા અને ચંદ્રેશ ગઢવી દ્વારા હાસ્યનો રસ પીરસવામાં આવેલ હતો. આવતીકાલે ગણપતિને અન્નકોટ ધરવાનું પણ આયોજન રાખવામાં આવેલ છે.Sf1A7329

આ કાર્યક્રમને સફળ બનાવવા કેતન શાપરીયા, જતીન માનસતા, સમીર દોશી, અનિલભાઈ અતુલ કોઠારી, ગુલાબસિંહ જાડેજા, ઝીણુભા, શૈલેન્દ્ર પરમાર, દિલીપસિંહ, કુમારભાઈ, જયેશભાઈ, વિજયભાઈ, હિતેશભાઈ સુધીરસિંહ, ચંદ્રસિંહ, ચેતનસિહ, ગગજી, જયેશ, કમલેશભાઈ, સમીરભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.