શહેરના સરદારનગર મેઈન રોડ પર આવેલી મુતરડી છેલ્લા ૧૦ દિવસથી રીતસર ઉભરાઈ રહી છે. ૧૦ દિવસથી અહીં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હોય, માથુ ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે. આ અંગે સામાજીક કાર્યકર રાજુભાઈ જુંજાએ કોર્પોરેશનમાં ફરિયાદ કરી હોવા છતાં હજુ સુધી છલકાતી મુતરડીની સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી.
Trending
- શું તમે આ સુંદર જીવને જોયું છે?
- કાળઝાળ ગરમીમાં ટાઢક આપતા ‘તકમરિયાં’
- ઉનાળાની કાળજાળ ગરમીથી બચવા “આંબલ વાળું” શ્રેષ્ઠ ઉપાય
- હનુમાન જયંતિ પર આ વસ્તુઓ ઘરે લાવો, બજરંગબલી થશે ખૂબ જ ખુશ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ