જસદણના કોઠી ગામે પ્રાથમીક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સરોજબેન સંજયકુમાર રામાનુજનું બાબરા તાલુકા રામાનંદી સાધુ સમાજએ અભુતપુર્વ અને ઐતિહાસિક સન્માન કરેલ હતું. બાબરા ખાતે યોજાયેલ એક સમારોહમાં સાધુ સમાજએ તેમની જ્ઞાતિમાં અનેક ક્ષેત્રે જવલંત સફળતા વાળા વ્યકિતઓનું સન્માન કરેલ હતું. પૈકી તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી હસ્તે રાજયના શ્રેષ્ઠ શિક્ષકનું માન સન્માન મેળવેલા સરોજબેનનું સન્માન પણ જ્ઞાતિના અગ્રણીઓએ કર્યુ હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા