Abtak Media Google News

જસદણમાં ગઇકાલે સોમવારે સવારે વિખ્યાત સંત મોરારીબાપુની પધરામણી થતા ભાવિકોમાં અનેરો થનગનાટ હતો. એક વિઘાર્થી સન્માન સમારોહમાં મોરારીબાપુની પધરામણી થઇ હતી.

નોંધનીય છે કે પૂ. બાપુ જસદણમાં એક હોસ્પિટલના ખાતમુહુર્ત સમયે આવ્યા ત્યારબાદ બે વર્ષ પછી જસદણમાં પધાર્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.