Abtak Media Google News

રણવીર સિંહ,શાહિદ કપૂર,દિપીકા પાદુકોણ સ્ટાર ફિલ્મ પદ્માવતી જલ્દી જ રીલીઝ થવાની છે. આમ તો આ ફિલ્મ શૂટિંગ્ન સમયથી જ ઘણી ચર્ચામાં રહી છે. ફિલ્મના જલ્દીજ રીલીઝ થવાની છે ત્યારે રીલીઝ પહેલા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પોતે આ ફિલ્મના અમુક સિન્સને કાપવાના છે.

સૂત્રો અનુસાર ફિલ્મની લંબાઈ ઘણી વઘુ હોવાના કારણે સંજય લીલા ભણસાલી આ ફિલ્મના અમુક સિંસને હટાવી દેશે. ફિલ્મના ફાઇનલ કટ બાદ તેની લંબાઈ 210 મિનિટ રહશે.

ફિલ્મના દીપિકા રાની પદ્માવતીના કિરદારમાં છે જ્યારે શાહિદ મહારાજા રતન સિંહ અને રણવીર સિંહ અલાઉદીન ખીલજીના કિરદારમાં જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.