રાણી પદ્માવતી ફિલ્મને લઇને દિનપ્રતિદિન વિવાદ વધી રહ્યો છે. અલગ અલગ શહેરોમાં ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજપુત કરણી સેના સંજય લીલા ભણસાલીને ખુલ્લી ધમકી આપી છે. કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કરણી સેના દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે, સંજય લીલા ભણસાલી આ ફિલ્મમાં રાજપૂતોના ઇતિહાસ સાથે છેડછાડ કરી રહ્યો છે. જે રાજપૂત સમાજ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લે. ત્યારે આગામી દિવસોમાં દરેક શહેરોના થિયેટર પર સો કરણી સેનાના કાર્યકરો દ્વારા આંદોલન કરવામાં આવશે.
Trending
- Samsungએ Galaxy F15 ભારતમાં કર્યો લોન્ચ….
- તમે શું કહેશો, હાર્દિક પંડ્યા આ ટેણીયાનો વીડીયો જોશે તો શું રીએક્શન આપશે…???
- OnePlusનો Flip ફોન આપશે Samsungને જોરદાર કોમ્પીટીશન…
- 1986ની સાલની રસિદમાં આટલી હતી Royal Enfield Bullet 350ની કિંમત
- Lok Sabha Elections 2024 : જાણો ચૂંટણીમાં કેટલો ખર્ચ થાય છે?
- Vivoએ મોબાઈલ ઇન્ડસ્ટ્રીને આપી એક નવી ભેટ…
- ત્રણ મહિના સુધી બાળકને કેવી રીતે તેડવું જોઈએ?
- ઉનાળામાં ભારતીય રેલ્વે કરશે 9,000થી વધુ મુસાફરીનું સંચાલન