Abtak Media Google News

રાણી પદ્માવતી ફિલ્મને લઇને દિનપ્રતિદિન વિવાદ વધી રહ્યો છે. અલગ અલગ શહેરોમાં ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજપુત કરણી સેના સંજય લીલા ભણસાલીને ખુલ્લી ધમકી આપી છે. કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કરણી સેના દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે, સંજય લીલા ભણસાલી આ ફિલ્મમાં રાજપૂતોના ઇતિહાસ સાથે છેડછાડ કરી રહ્યો છે. જે રાજપૂત સમાજ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લે. ત્યારે આગામી દિવસોમાં દરેક શહેરોના થિયેટર પર સો કરણી સેનાના કાર્યકરો દ્વારા આંદોલન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.