જમ્મુ-કાશ્મીરના પુલવામા ગત ગુરુવારે જૈસ એ મહોમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલા હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો શહિદ થયા છે. આ ઘટનાથી દેશભરમાં જનઆક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે. બહાદુર જવાનોને શ્રદ્ધાંજલી અને સલામી અર્પવા માટે આજે શહેરની મુખ્ય બજારો પૈકીની સોની બજાર, પેલેસ રોડ અને ગુંદાવાડી સહિતની બજારોએ સવારથી બપોર સુધી બંધ પાળ્યો હતો. શહિદોને શ્રદ્ધાંજલી અર્પવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Trending
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન
- મુખ્યમંત્રી સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિના અવસરે ઉપસ્થિત રહ્યા