Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના પુલવામા ગત ગુરુવારે જૈસ એ મહોમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલા હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો શહિદ થયા છે. આ ઘટનાથી દેશભરમાં જનઆક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે. બહાદુર જવાનોને શ્રદ્ધાંજલી અને સલામી અર્પવા માટે આજે શહેરની મુખ્ય બજારો પૈકીની સોની બજાર, પેલેસ રોડ અને ગુંદાવાડી સહિતની બજારોએ સવારથી બપોર સુધી બંધ પાળ્યો હતો. શહિદોને શ્રદ્ધાંજલી અર્પવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.