Abtak Media Google News

ભાજપ ના સેંકડો કાર્યકરો મોબાઈલ સાથે મંદિર માં ઘુસી ગયા.ઝેડ પલ્સ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિર માં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ.છતાં ભાજપ ના કાર્યકરો એ સુરક્ષા વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ ની હાજરી માં સુરક્ષા ના નિયમો નું છડે ચોક ઉલ્લંઘન કર્યું.સુરક્ષા વિભાગ ના અધિકારી ઓ મુક પ્રેક્ષક બની જોતા રહ્યા.સોમનાથ મંદિર ખાતે ભાજપ ના આગેવાનો ના આગમન સમયે સુરક્ષા ના નિયમો તોડવા નું કૃત્ય અવાર નવાર બને છે.સામાન્ય દર્શનાર્થીઓ ને સુરક્ષા ના કડક નિયમો નું પાલન કરવામાં આવે છે ત્યારે ભાજપ ના કાર્યકર્તાઓ સામે કુણું વલણ શા માટે શુ સુરક્ષા ના નિયમો ભાજપ ના આગેવાનો અને કાર્યકરો ને લાગુ નથી પડતા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.