Abtak Media Google News

ગુરુભકતોના આસ્થાના પ્રતિકસમા કુવાડવા રોડ પર આવેલા રણછોડદાસજી બાપુના આશ્રમે આજે લાભ પાંચમના શુભદિને ગુરુદેવને અન્નકુટ ધરવામાં આવ્યો હતો. દિવાળી પર્વ નિમિતે સદગુરુ આશ્રમ રોશની-સુશોભનથી ઝળહળી ઉઠયો હતો.4 17આજે અન્નકુટ દર્શન-આરતીનો લાભ લેવા ભકતોની ભારે ભીડ જામી હતી. આજની મહાઆરતી હરિચરણદાસજી બાપુના હસ્તે કરવામાં આવી હતી. જેના દર્શનનો લ્હાવો લેવા બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.