ગુરુભકતોના આસ્થાના પ્રતિકસમા કુવાડવા રોડ પર આવેલા રણછોડદાસજી બાપુના આશ્રમે આજે લાભ પાંચમના શુભદિને ગુરુદેવને અન્નકુટ ધરવામાં આવ્યો હતો. દિવાળી પર્વ નિમિતે સદગુરુ આશ્રમ રોશની-સુશોભનથી ઝળહળી ઉઠયો હતો.આજે અન્નકુટ દર્શન-આરતીનો લાભ લેવા ભકતોની ભારે ભીડ જામી હતી. આજની મહાઆરતી હરિચરણદાસજી બાપુના હસ્તે કરવામાં આવી હતી. જેના દર્શનનો લ્હાવો લેવા બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા હતા.
Trending
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા
- ચૂંટણી પ્રચારમાં રૂપાલાએ 5.65 લાખ, તો ધાનાણીએ 1.84 લાખ ખર્ચ્યા
- ગાંધીધામ : ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
- મોદી અને રાહુલને વિવાદાસ્પદ નિવેદનને પગલે ચૂંટણી પંચે ફટકારી નોટિસો