Abtak Media Google News

આજરોજ શીખ ધર્મના સંસ્થાપક તેમજ માનવ ધર્મના ઉત્થાપક એવા ગુરુનાનક દેવની ૫૫૦ જન્મ જયંતિ નીમીતે શિવસેના એકમ દ્વારા ગુરુ મંદીરોમાં જઇને પુષ્પહાર કરી પુજા અર્ચન કરાયા હતા. આ પ્રસંગે ગુજરાતના શિવસેના સમીતીના સદસ્ય જીમ્મી અડવાણી, જીલ્લા ઉપપ્રમુખ જયપાલસિંહ જાડેજા, શહેર કાર્યકારી ચંદુભાઇ પાટડીયા, નીલેશભાઇ ચૌહાણ, પ્રકાશ જીઁજવાડીયા, કિશન સિઘ્ધપુરા સહીતના હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.