આજરોજ શીખ ધર્મના સંસ્થાપક તેમજ માનવ ધર્મના ઉત્થાપક એવા ગુરુનાનક દેવની ૫૫૦ જન્મ જયંતિ નીમીતે શિવસેના એકમ દ્વારા ગુરુ મંદીરોમાં જઇને પુષ્પહાર કરી પુજા અર્ચન કરાયા હતા. આ પ્રસંગે ગુજરાતના શિવસેના સમીતીના સદસ્ય જીમ્મી અડવાણી, જીલ્લા ઉપપ્રમુખ જયપાલસિંહ જાડેજા, શહેર કાર્યકારી ચંદુભાઇ પાટડીયા, નીલેશભાઇ ચૌહાણ, પ્રકાશ જીઁજવાડીયા, કિશન સિઘ્ધપુરા સહીતના હાજર રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ