Abtak Media Google News

રણછોડપુરા ગ્રામજનો દ્વારા પ્રાથમિક  શાળામાં ફરી તાળાબંધી કરી.વધઘટ ના કેમ્પ બાદ જેતે શિક્ષિકા ને ફરી રણછોડ પુરા શાળામાં મુકાતા ગ્રામજનો દ્વારા તાળાં બંધ કરવામાં આવી.

ગ્રામજનો દ્વારા નવ મહિના પહેલા પણ નબળા શિક્ષણ ને લઈને ચાર  શિક્ષકો ની બદલી માંગ સાથે શાળા ને તાળાં બંધી કરવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.