સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગર તાલુકાના ઢૂંઢળ ગામ ની ઠાકોર સમાજ ની 14 મહિના ફુલ જેવી દિકરી ઉપર પરપ્રાંતીય ( યુપી. બિહાર) નરાધમે અમાનવીય કૃત્ય કરેલ છે તેને કાયદા ની રીતે ફાંસી ની સજા થાય તે માટે આવતી કાલે ઈડર તાલુકા ના તમામ સમાજ ના વેપારી ભાઈ ઓ રોજીંદા કામકાજ થી એક દિવસ અળગા રહી બંધ ના એલાન ને ટેકો આપો તેવી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજ ની નમ્ર વિનંતી છે અને પ્રાર્થના કરીએ કે ફુલ જેવી દીકરી ની તબિયત જલ્દી સ્વસ્થ થાય આપણા સભ્ય સમાજ માં આવા નરાધમો ને કોઈ સ્થાન નથી તેને જીવવા નો કોઈ અધિકાર નથી માટે આપણી દિકરી ને ન્યાય મળે તે માટે તમામ સમાજો નો સહકાર અમને મળ્યો છે તેના માટે તમામ સમાજ નો ખુબ ખુબ આભાર માનીએ છીએ આજે ઇડર શહેર ના તમામ વેપારી ભાઈ ઓ સ્વેચ્છાએ બંધ માં જોડાય તેવી નમ્ર અપીલ.
Trending
- “કહી પે નિગાહે કહી પે નિશાના”, પ્રેમમાં આ બાબત કેટલી યોગ્ય ???
- ઉનાળામાં વારંવાર ઉનવા થવાનું કારણ શું છે?જાણો ઘરગથ્થુ ઉપચાર
- ઉનાળામાં દૂધને બગડવાથી બચાવવા માટે અપનાવો આ ટીપ્સ, ફ્રિજની પણ જરૂર નહીં પડે
- સુરત:ડાયમંડ બુર્સને ધમધમતું કરવા કમિટીના પ્રયાસ
- સુરતના નવા પોલીસ કમિશનરની ગુનેગારો સામે લાલ આંખ
- કચ્છના નાના રણ માટે શિક્ષણ વિભાગે શરૂ કરેલી બસોની હાલત ગંભીર
- સાવધાન!!! સુરતમાં ડુપ્લીકેટ ખાદ્યતેલ વેચાણનું કૌભાંડ ઝડપાયું
- 20 થી વધુ કાર ભાડે લઇ હડપ કરી જનાર ઠગ બેલડી હાથવેંતમાં