સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગર તાલુકાના ઢૂંઢળ ગામ ની ઠાકોર સમાજ ની 14 મહિના ફુલ જેવી દિકરી ઉપર પરપ્રાંતીય ( યુપી. બિહાર) નરાધમે અમાનવીય કૃત્ય કરેલ છે તેને કાયદા ની રીતે ફાંસી ની સજા થાય તે માટે આવતી કાલે ઈડર તાલુકા ના તમામ સમાજ ના વેપારી ભાઈ ઓ રોજીંદા કામકાજ થી એક દિવસ અળગા રહી બંધ ના એલાન ને ટેકો આપો તેવી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજ ની નમ્ર વિનંતી છે અને પ્રાર્થના કરીએ કે ફુલ જેવી દીકરી ની તબિયત જલ્દી સ્વસ્થ થાય આપણા સભ્ય સમાજ માં આવા નરાધમો ને કોઈ સ્થાન નથી તેને જીવવા નો કોઈ અધિકાર નથી માટે આપણી દિકરી ને ન્યાય મળે તે માટે તમામ સમાજો નો સહકાર અમને મળ્યો છે તેના માટે તમામ સમાજ નો ખુબ ખુબ આભાર માનીએ છીએ આજે ઇડર શહેર ના તમામ વેપારી ભાઈ ઓ સ્વેચ્છાએ બંધ માં જોડાય તેવી નમ્ર અપીલ.
Trending
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!
- સિંહ અને સિંહણ બંને માંથી કોણ વધુ ખતરનાક ?
- રાજકોટ કોર્પોરેશનમાં મેનેજરની 8 જગ્યાઓ માટે 2922 ઉમેદવારો મેદાનમાં!!
- વિદેશ મંત્રી એસ. જયશંકર પ્રબુધ્ધ નાગરિક સાથે કરશે સંવાદ
- સોનામાં તેજી હી તેજી : ભાવ 70 હજારને પાર