આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પોતાના પડતર પ્રશ્નનો ને લઈ હિંમતનગર બગીચા વિસ્તારમાં મોટીસંખ્યામાં ભેગામળી સૂત્રોચ્ચાર કર્યા.આંગણવાડી કાર્યકર ,તેડાગર બહેનો ની પગારવધારો, કાયમિકરો જેવા પડતર પ્રશ્નોને લઈ મોટી સંખ્યામાં જિલ્લા ખાતે બહેનો ભેગામળી રેલી યોજી ડીડીઓને આવેદનપત્ર આપશે.
Trending
- તેજસ MK-1A ની પ્રથમ ઉડાન સફળ, દુશ્મનો માટે ઘાતક સાબિત થશે
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભગો! એમ.કોમ-4ની પરીક્ષાના બે ટાઈમ ટેબલ
- અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ સમાજ માટે જોખમી
- ગોકુલ હોસ્પિ.માં આધુનિક AI ટેકનોલોજી સાથેના એમ.આર.આઈ. મશીનનું ભાઈશ્રીના હસ્તે ઉદ્ઘાટન
- ક્ષત્રિય સમાજ સાથે 24 કલાકમાં જ સુખદ સમાધાન: સી.આર.પાટીલ
- IPL 2024 : SRH vs MIના મેચમાં તૂટ્યા આ રેકોર્ડ્સ…
- અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં ભાગીદારી વધારી
- Godzilla x Kong બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર…….