Abtak Media Google News

સુપ્રસિધ્ધ વાછડાદાદાના યાત્રાધામ લીયા ગામે હજારો લોકો વાછડાદાદાના દર્શનાર્થે આવતા હોય ત્યારે યાત્રાધામના વિકાસ માટે લીયા ગ્રા.પંના સરપંચ તનવિરસિહ રાણાએ ગામમા આરસીસી રોડ માટે માંગણી કરવામા આવતા નાણાપંચ ની ગ્રાન્ટમાંથી રૂ.20 લાખ ફાળવતા ગામના રસ્તાઓ પર આરસીસી રોડના પથરાતા લોકોએ આનંદની લાગણી અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.