સુપ્રસિધ્ધ વાછડાદાદાના યાત્રાધામ લીયા ગામે હજારો લોકો વાછડાદાદાના દર્શનાર્થે આવતા હોય ત્યારે યાત્રાધામના વિકાસ માટે લીયા ગ્રા.પંના સરપંચ તનવિરસિહ રાણાએ ગામમા આરસીસી રોડ માટે માંગણી કરવામા આવતા નાણાપંચ ની ગ્રાન્ટમાંથી રૂ.20 લાખ ફાળવતા ગામના રસ્તાઓ પર આરસીસી રોડના પથરાતા લોકોએ આનંદની લાગણી અનુભવી હતી.
Trending
- ઉનાળામાં દૂધને બગડવાથી બચાવવા માટે અપનાવો આ ટીપ્સ, ફ્રિજની પણ જરૂર નહીં પડે
- સુરત:ડાયમંડ બુર્સને ધમધમતું કરવા કમિટીના પ્રયાસ
- સુરતના નવા પોલીસ કમિશનરની ગુનેગારો સામે લાલ આંખ
- કચ્છના નાના રણ માટે શિક્ષણ વિભાગે શરૂ કરેલી બસોની હાલત ગંભીર
- સાવધાન!!! સુરતમાં ડુપ્લીકેટ ખાદ્યતેલ વેચાણનું કૌભાંડ ઝડપાયું
- 20 થી વધુ કાર ભાડે લઇ હડપ કરી જનાર ઠગ બેલડી હાથવેંતમાં
- માધવપુરના મેળાના બીજા દિવસે ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાતના ખેલાડીઓ વચ્ચે ખીલદિલીપૂર્વકનો ‘રમતોત્સવ’
- શું તમને પણ આખો દિવસ AC વગર નથી ચાલતું તો પેલા જાણી લો આ વાત