સુપ્રસિધ્ધ વાછડાદાદાના યાત્રાધામ લીયા ગામે હજારો લોકો વાછડાદાદાના દર્શનાર્થે આવતા હોય ત્યારે યાત્રાધામના વિકાસ માટે લીયા ગ્રા.પંના સરપંચ તનવિરસિહ રાણાએ ગામમા આરસીસી રોડ માટે માંગણી કરવામા આવતા નાણાપંચ ની ગ્રાન્ટમાંથી રૂ.20 લાખ ફાળવતા ગામના રસ્તાઓ પર આરસીસી રોડના પથરાતા લોકોએ આનંદની લાગણી અનુભવી હતી.
Trending
- અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા ભારતના સૌથી જૂના હિલ સ્ટેશનો પર લોકોની ભીડ
- બાળકો અને વૃધ્ધોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો ઉપર રોક ક્યારે?: સુપ્રીમ
- દેશ માટે મારા મમ્મીએ મંગળસૂત્રની શહાદત વ્હોરી છે: પ્રિયંકા
- 2023માં કુદરતી આફતોને લઈને 90 લાખ લોકો પ્રભાવિત થયા
- લદાખના પેટાળમાં ધરબાયેલ ભુ-ઉષ્મીય ઉર્જા ભારત માટે એનર્જીનો જબરદસ્ત સ્ત્રોત બની જશે
- સુરત : ACBએ સપાટો બોલાવીને 5 લાખની લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યો
- ચૂંટણી પંચ પાસેથી EVM-VVPATની પારદર્શિતા બાબતે સ્પષ્ટતા માંગતી સુપ્રીમ કોર્ટ
- ટેસ્લા આવતા વર્ષે હ્યુમનૉઇડ રોબોટનું વેચાણ કરશે ચાલુ…