Abtak Media Google News

સુરેન્દ્રનગર ના વખત્પર ના પાટીયા પાસે મોડી સાંજે બસ મા અચાનક આગ લાગતાં દોઢ ધામ મચી હતી ત્યારે આ બસ બસ રાજકોટ થી અજમેર ( રાજસન) જતી હતી ત્યારે આ બસ મા ભેઠેલા લોકો દવારા ધૂમ્ર પાન કરતા આગ લાગી હોવા નું ર્પમક તપાસ મા બહાર આવ્યું છે ત્યારે તમામ પ્રવાસીઓ નો આબાદ બચાવ યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.