વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ મારુતિનગર, રણછોડનગર અને નવા થોરાળા વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી ગુજરાત આયોજીત સમરસતા સેવા સંગમ રાજકોટનાં ઉપક્રમે રન ફોર સેવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં વિદ્યાર્થીઓ સેવાનું મહત્વ સમજે એ હેતુસર સમરસતા સેવા સંગમ કાર્યક્રમનાં ભાગરૂપે યોજાયેલી રન ફોર સેવા રેલી દરમિયાન સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં દોઢ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેવાનાં મંત્રને સાર્થક કરતા સેવાકીય પ્રવૃત્તિ અંગે જાગૃતતા ફેલાવી હતી. ડો. જીતેન્દ્રભાઈ અમલાણી, કેતનભાઈ સોજીત્રા, મુકેશભાઇ કામદાર, કમલેશભાઈ બાલભ્રદ્ર, ભરતભાઈ કુંવરિયા, કિશોરભાઈ મૂંગલપરા, નરેન્દ્રભાઈ દવે, નરેન્દ્રભાઈ ભાડલીયા ઉપરાંત સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ટ્રસ્ટીશ્રી ડો. બળવંતભાઈ જાની, પલ્લવીબેન દોશી, રમેશભાઈ ઠાકર, કેતનભાઈ ઠક્કર, અનીલભાઈ કિંગર, હસુભાઈ ખાખી, અક્ષયભાઈ જાદવ, કીર્તિદાબેન જાદવ અને રણછોડભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યાં હતા.
Trending
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા
- ચૂંટણી પ્રચારમાં રૂપાલાએ 5.65 લાખ, તો ધાનાણીએ 1.84 લાખ ખર્ચ્યા