Abtak Media Google News

ઉના માં રાસોત્સવનું વર્ષોથી આયોજન કરતા એ. સી ગ્રુપ મિત્ર મંડળ દ્વારા મંત્રી પરસોત્તમ ભાઈ સોલંકીની પુત્રીઓ દીપાબેન,ચેતનાબેન બાભણીયા તથા મનોજભાઈ,મહેકભાઈ બાભણીયા તથા મિત્રા મંડળ દ્વારા ઉના સિટી તથા તાલુકાઓ ના દિલ જીતે તેવા ડી.જે ના તાલ સાથે અગ્રણી વેપારીઓ તથા મહાનુભાવઓ સાથે વર્ષોથી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરી અને ઉના ની શોભા વધારે છે.2 74

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.