Abtak Media Google News

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ-પ્રભાસ પાટણ ખાતે વિવિધ યોજનાઓના ખાતમુહુર્ત તથા સરકારી કર્મચારી આવાસના લોકાર્પણ ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે સોમનાથ મંદીરનાં ભુદેવોના મુખે મંત્રોચ્ચાર અને પુજન દ્વારા પ્રારંભ થયો. ર૧ કરોડના ખર્ચે સર્કીટ હાઉસ, સાસણથી સોમનાથને જોડતો રસ્તો પહોળો કરવાના ર૭ કરોડના કાર્યનું ખાતમુહુર્ત તેમજ સરકારી આવાસોનું લોકાર્પણ પૂર્ણ કરવામાં આવ્યું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.