Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૯/૧૧/૨૦૧૮ના રોજ શ્રીમતી ઇન્દીરા ગાંધીની ૧૦૧મી જન્મજયંતિ નિમિત્તે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.