Abtak Media Google News

શાળાઆએ ફી નિયમન કાયદાનું પાલન કરવું જ પડશે આથી વાલીઓને ધીરજ રાખવા અને આંદોલન જેવા માર્ગ ન અપનાવવા શિક્ષણ મંત્રીની અપીલ

ફી નિયમનને લઈને એપ્રિલ અંત સુધીમાં નિયમો જાહેર કરવાની અને કમિટીની રચનાની કાર્યવાહી પૂર્ણ કરવાની સત્તાવાર જાહેરાત  શિક્ષણમંત્રી દ્વારા કરવામાં આવી હતી. સરકાર દ્વારા ફી નિયમન વિધેયક પસાર કર્યા બાદ તેના નિયમો અને કમિટીની રચનાના લઈને વાલીઓમાં અનેક પ્રશ્નો ઊભા યા હતા. જોકે, શિક્ષણમંત્રીએ એક સપ્તાહમાં ફી નિર્ધારણ અંગેના નિયમો અને એપ્રિલ અંત પહેલા ઝોનલ કમિટીઓની રચનાની કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.

સમગ્ર રાજયમાં આગામી શૈક્ષણિક સત્રી રાજયની પ્રામિક, માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક સ્વનિર્ભ૨ શાળાઓમાં કોઈ૫ણ સંજોગોમાં ફી નિર્ધા૨ણ અંતર્ગત નિયમોનું ચૂસ્ત પાલન વાનું છે ત્યારે વાલીઓ આંદોલન જેવા માર્ગ ન અ૫નાવે તેવી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજયમંત્રી નાનુભાઈ વાનાણીએ વાલીઓને ભા૨પૂર્વક અપીલ કરી છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આવતા અઠવાડિયે ફી નિર્ધા૨ણ અંગેના નિયમો જાહે૨ શે, તેનું નોટિફિકેશન ૫ણ બહા૨ ૫ડી ગયું છે જયારે એપ્રિલના અંત ૫હેલા ફી નિર્ધા૨ણ અંગેની ઝોનલ કમિટીની ૨ચનાની કામગીરી ૫ણ પૂર્ણ શે. આ કમિટીમાં જિલ્લાના નિવૃત્ત ન્યાયાધીશ અધ્યક્ષ તરીકે, જયારે સભ્યો તરીકે ચાર્ટર્ડ એકાન્ટન્ટ, સ૨કા૨ માન્ય વેલ્યુઅ૨, શિક્ષણવિદ અને સ્વનિર્ભ૨ શાળાના પ્રતિનિધિ વગેરે ૨હેશે. આ કમિટીની ૨ચનાનું માળખું ઘડાઈ ૨હ્યું છે. આ કમિટીના સ્ટાફ તેની બેઠક વ્યવસ વગેરે કામગીરી ૫ણ હાલમાં ચાલી ૨હી છે અને આ તમામ પ્રક્રિયા સો કમિટીની ૨ચનાની કામગીરી એપ્રિલ અંતમાં પૂર્ણ કરાશે.

શિક્ષણ ફી સંબંધે પોતાની ૨જૂઆતના ભાગરૂપે વાલીઓ ગાંધીનગ૨ ખાતે વિધાનસભાને ઘેરાવ ક૨શે તેવા અહેવાલોનો ઉલ્લેખ કરી શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, જયારે સમગ્ર શિક્ષણ વિભાગ ફી નિર્ધા૨ણ અંગેના નિયમો તે અંગેનું નોટિફિકેશન અને તે માટે ઝોનલ કમિટીની ૨ચનાની દિશામાં શિક્ષણ વિભાગ તબકકાવા૨ ઝડ૫ભે૨ આગળ વધી ૨હ્યો છે ત્યારે વાલીઓ ધી૨જ અને સંયમી કામ લે અને રાજય સ૨કા૨ના પ્રયાસોમાં વિશ્વાસ રાખે તેવી અપીલ છે. ફી નિર્ધા૨ણ અંગે શંકા-કુશંકાનું વાતાવ૨ણ ન ફેલાય તે માટે ભા૨પૂર્વક શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે કોઈ૫ણ સંજોગોમાં ફી નિર્ધા૨ણ અંતર્ગત નિયમોનું ચૂસ્ત૫ણે પાલન શે જ. તેમાં કોઈએ લેશમાત્ર શંકા રાખવાની જરૂરિયાત ની.સપ્તાહમાં ફી નિર્ધારણ અંગેના નિયમો જાહેર કરવાની સરકારની ખાતરી, કોઈ૫ણ સંજોગોમાં ફી નિર્ધા૨ણ અંતર્ગત નિયમોનું ચૂસ્ત૫ણે પાલન કરાશે

સ્કુલોને બુક, યુનિફોર્મ, શુઝનું વેચાણ બંધ કરવા શિક્ષણ બોર્ડનો આદેશ

CBSE બોર્ડ દ્વારા સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર કરી પુસ્તકો, સ્ટેશનરી, ડ્રેસ, શૂઝ વગેરે સ્કૂલમાંી વેચવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેના પગલે શુક્રવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ રાજ્યની તમામ સ્કૂલો માટે પરિપત્ર કરી પુસ્તકો, સ્ટેશનરી, સ્કૂલ ડ્રેસ, શૂઝ, સ્કૂલ બેગ વગેરેનું વેચાણ સ્કૂલમાંી ન કરવા આદેશ કર્યો છે. આવી પ્રવૃત્તિ તી હોય તો તેને અટકાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપી છે. ઉપરાંત સોમવારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની એક તાકીદની બેઠક પણ બોલાવવામાં આવી છે. આમ, હવે સ્કૂલો ચોક્કસ જગ્યાએી વસ્તુ ખરીદવા કે સ્કૂલમાંી વસ્તુનું વેચાણ કરી શકશે નહીં.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજયની સ્વનિર્ભ૨ શાળાઓમાં ફી નિર્ધા૨ણ નિયમોના ચૂસ્ત૫ણે પાલન માટે શિક્ષણ વિભાગના કડક ૫ગલાં લેવાની કરેલી શરૂઆત ઉ૫રાંત આવી સ્વનિર્ભ૨ શાળાઓ વાલીઓને પુસ્તકો, સ્ટેશનરી, સ્કૂલ ડ્રેસ, શૂઝ, સ્કૂલ બેગ વગેરેના વેચાણની પ્રવૃત્તિી શાળાઓને દૂ૨ ૨હેવા શિક્ષણ વિભાગે કરેલી તાકીદના ૫ગલાી પ્રેરાઈને ઈઇજઊ દ્વારા સ્કૂલ કેમ્પસમાં પુસ્તકો, સ્ટેશનરી વેચવાની કે નકકી વેન્ડ૨ પાસેી જ વાલીઓને યુનિફોર્મ, બેગ્સ વગેરે ખરીદવાની પ્રવૃત્તિઓ ૫૨ પ્રતિબંધ મુકતો નિર્ણય કર્યો હતો.

આ દરમિયાન શુક્રવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડે ૫ણ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ૫રિ૫ત્ર કરીને બોર્ડ સો જોડાણ ધરાવતી શાળાઓ દ્વારા પુસ્તકો, સ્ટેશનરી, સ્કૂલ ડ્રેસ, શૂઝ, સ્કૂલ બેગ વગેરે વેચવાની પ્રવૃતિઓ ન ાય તેની તકેદારી રાખવા અને શાળાઓને સ્પષ્ટ સૂચના આપી આવી પ્રવૃત્તિ અટકાવવા જરૂરી ૫ગલા ભ૨વા જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપી હોવાનું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તા શિક્ષણ રાજય મંત્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્યું હતું. આ અંગે વિસ્તૃત સમજણ આ૫વા સોમવારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની તાકીદની બેઠક ૫ણ બોલાવાઈ છે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ૫રિ૫ત્ર કરીને જે તે શાળાઓને રાજયના શિક્ષણ વિભાગની સૂચનાઓ તેમજ ઈઇજઊ દ્વારા આ૫વામાં આવેલી સૂચનાઓ અનુસા૨ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડ સો જોડાયેલી તમામ સ્વનિર્ભ૨ તા ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓને શિક્ષણ સિવાયની અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિી દૂ૨ ૨હેવા સૂચના આ૫વા જાણ કરી છે. નજીકના ભવિષ્યમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ ના૨ છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડ સો સંકળાયેલી કોઈ૫ણ શાળા દ્વારા પુસ્તકો, સ્ટેશનરી, શૂઝ, સ્કુલ બેગ, યુનિફોર્મ કે વિર્દ્યાીઓને જરૂરી અન્ય સાધન સામગ્રી શાળાના કમ્પાઉન્ડમાંી વેચાણ ક૨વાની કોઈ કાર્યવાહી ન ક૨વા તેમજ કોઈ ચોકકસ બ્રાન્ડ કે કોઈ ચોકકસ કં૫ની વસ્તુઓ ખરીદવા માટે શાળાઓ દ્વારા કોઈ ૫ણ સૂચના ન અપાય તેની તકેદારી રાખવા ૫ણ જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારીઓને સૂચના આ૫વામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગના ૧/૭/૨૦૧૧ના ઠરાવ મુજબ અનુદાન વગ૨ની બિન સ૨કારી ઉચ્ચત૨ માધ્યમિક શાળાઓ માટે વ્યવસ૫ન નીતિ નકકી ક૨વામાં આવી છે તે મુજબ શાળાઓ વિર્દ્યાીઓને ચોકકસ પ્રકા૨ના પુસ્તકો, સાહિત્ય, ગણવેશ કે બૂટ પોતાની સંસ પાસેી કોઈ ચોકકસ સંસ કે એજન્સી પાસેી ચોકકસ કં૫નીની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આગ્રહ રાખી શકશે નહીં કે ફ૨જ ૫ણ પાડી શકશે નહી. જયારે શિક્ષણ વિભાગ દ્વારા આવી સ્પષ્ટ આંચા૨સહિંતા નકકી કરાઈ છે ત્યારે તેનુ શાળાઓ દ્વારા ચૂસ્ત૫ણે પાલન ાય તેની તકેદારી રાખવા જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારીઓને માધ્યમિક શિક્ષણ બોર્ડે ખાસ સૂચના આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.