મુસ્લીમ સમાજ માટે મોહરમ તહેવારનું અનોખુ મહત્વ હોય છે. ત્યારે મહોરમ તહેવાર નિમિતે ખાસ બનાવવામાં આવતા કલાત્મ તાજીયા વિવિધ કમિટીઓ દ્વારા બનાવવામાં આવે છે. ત્યારે મહોરમના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરમાં કે.જી.એન.ગ્રપ, સમરીગ્રુપ અને એલ.કે.એલ. ગ્રુપના ૧૦૦ જેટલા યુવાનો દ્વારા ઉપરની તસ્વીરમાં કલાત્મક તાજીયાને આખરી ઓપ આપતા નજરે પડે છે.
Trending
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી
- રાજકારણી કમ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત : ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ
- હાઉસિંગ સોસાયટીના મકાનોની ટ્રાન્સફર ફી રૂ.50 હજારની મર્યાદામાં રખાય તેવી સંભાવના