Abtak Media Google News

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી ના નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. આજે ૨ ઓકટોબરના રોજ ગાંધીજીનો જન્મદિવસ છે. ગાંધીજી વિશ્વશાંતિના પ્રખર હિમાયતી હતા. મહાત્મા ગાંધીના જન્મ દિવસે વિશ્વ શાંતિના તેમના વિચાર…

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.