Abtak Media Google News

હાલની મહામારીમાં જુનાગઢમાં વસતા કમેકાંડ અને પુજા પાઠ કરતા નાના ભૂદેવોને સત્યમ સેવા મંડળ તેમજ ઉપલા દાતારના ભીમબાપુ તથા ડો. પ્રવીણભાઈ સોજીત્રાના આર્થિક સહયોગથી જૂનાગઢ બ્રહ્મ સમાજ ક્ધયા છાત્રાલયના હોલમાં ૧૨૫ ભૂદેવોને પ્રસાદ (રાશન કીટ) નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જટાશંકરના મહંત પૂજ્ય પૂર્ણાનંદ બાપુ, જૂનાગઢ પ્રિન્સીપાલ સીવીલ જજ બી.જે. અવસ્થી, વિસાવદર પ્રાંત અધિકારી તુષાર જોષી, ડે. મેયર હિમાંશુ  પંડ્યા, દાતાર સેવક મુન્ના બાપુ, જીલ્લા સરકારી વકીલ નિરવ પુરોહિત, જહાનવીબેન ઉપાધ્યાય, મુકેશભાઈ મહેતા, અશોકભાઈ ભટ્ટ, યોગીભાઈ પઢીયાર, ભરતભાઈ રાવલ, મનિષ ભાઈ લોઢીયા, દિલીપભાઈ લોઢીયા, રમેશભાઈ શેઠ, આરતિબેન જોષી, જયદેવભાઈ જોષી, ગીતાબેન જોશી, વીણાબેન પંડ્યા, મનોજભાઈ રાજા, તેમજ સત્યમ  સેવા મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, અરવિંદભાઈ મારડિયા, મદદનીશ સરકારી વકીલ કે.પી. પંડ્યા, શાંતાબેન બેસ, દેવીદાસ નેનસાણી, અલ્પેશભાઈ પરમાર, ઉપરાંત દત્ત કમેકાડ મંડળના  કૌશિકભાઈ સોનપાલ, ભીખુભાઈ મજેવડી વાળા વિગેરે સભ્યો હાજર રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.