Abtak Media Google News

આજે ભગવાનની 143મી રથયાત્રા છે, ત્યારે આ વર્ષે કોરોના મહામારીને પગલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ જઈ શકશે નહીં. મોડી રાત સુધી થયેલા હાઇવોલ્ટેજ ડ્રામા બાદ હાઇકોર્ટે સરકારની રથયાત્રા કાઢવાની અરજી ફગાવી દીધી હતી અને રથયાત્રા કાઢવા માટે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. હવે ભગવાનના રથને માત્ર મંદિરમાં જ ફેરવવામાં આવશે. વહેલી સવારે સવારે 4 વાગે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી.

1 9

Content Image Bf5293Cc F90D 41E2 9886 6Eaa42F43Ce8

Jag 1 1 960X640 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.