Abtak Media Google News

પુલવામા ત્રાસવાદી હુમલામાં દેશના અનેક જવાનોની શહિદી બાદ સમગ્ર ભારતમાં ત્રાસવાદીઓ સામે આક્રોશ અને ક્રોધ જોવા મળ્યો અને આ હુમલાના વિરોધમાં ઠેર-ઠેર અંજલી આપવામાં આવી ત્યારે જસદણની સાંકડી શેરી વ્હોરા વાડમાં રહેઠાણ અને મેઈન બજારમાં દુકાન ધરાવતા ગોપાલ ભાડલીયાના પરિવારે શહીદોને અનોખી અંજલી પાઠવી દેશપ્રેમ વ્યકત કર્યો હતો. ગોપાલે શહિદોના આત્માને સદગતી મળે એવા પ્રેરક કાર્ય કરી પોતાના રહેઠાણમાં જ રામધુનનો કાર્યક્રમ યોજી આ ઘટનાની યાદ આપી ઉપસ્થિતિના હૃદય ભીંજવી નાખયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.