Abtak Media Google News

પંચકૂલા સીબીઆઈ કોર્ટે બાબાને દોષી જાહેર કર્યા છે..હરિયાણાના સિરસાની સ્થિતિ જોતા ગુરુવાર સાંજથી જ અહીં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.

રામ રહીમ કસ્ટડીમાં લેવાયા.સોમવારે CBI કોર્ટ સંભળાવશે સજા

સીએમ ખટ્ટરે સમર્થકોને કરી શાંતિની અપીલ

હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે સમર્થકોને શાંતિની અપીલ કરી છે. તે ઉપરાંત તેમણે કહ્યું છે કે, કોર્ટનો જે પણ નિર્ણય આવશે અમને મંજૂર છે.

કોર્ટે પ્રશાસનને આપ્યા આ આદેશ…

  • – રાજ્યમાં કોઈ પણ ભોગે શાંતિ ભંગ ન થવી જોઈએ.
  • – દરેક હરકતની વીડિયોગ્રાફી કરવામાં આવે.
  • – જે પણ નેતા આ કેસમાં ધખલગીરી કરે તેની સામે કાર્યવાહી થવી જોઈએ.
  • – પોલીસ-પ્રશાસન એલર્ટ રહે. સુરક્ષા વિશે કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં ચલાવી લેવાય.
  • – જરુર પડે તો હથિયાર ચલાવવાની પણ મંજૂરી આપવામાં આવી.
  • – કોઈ પણ નેતાને પંચકૂલા જવાની મંજૂરી આપવામાં આવી નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.