Abtak Media Google News

અગરબત્તીનો ધુપ લેવાથી સ્વાઇન ફલુ દુર થઇ જાય છે

હાલના સમયમાં રાજયભરમાં સ્વાઇન ફલુનો કહેર વધી રહ્યો છે અને અનેક લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે રાજુલાના યુવકે પોતાના આયુર્વેદીક સંશોધનથી સ્વાઇન ફલુની અગરબત્તી શોધી છે. જે અગરબત્તીનો ધુપ માત્ર લેવાથી રોગીના શરીરનો સ્વાઇન ફલુ મટી જાય છે.

તદન હર્બલ અને આયુર્વેદીક રીતે આ અગરબત્તી બનાવેલ છે જેથી હાલ રાજુલા સહીતના પંથકમાં આ અગરબત્તી વાઇરલની જેમ ફેલાઇ છે. અને આ સ્વાઇન ફલુ ની અગરબત્તીને જુવા તેને લેવા છે કે મુંબઇ લોકો અહી રાજુલા આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.