કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહજી મકરાનાનો અભિવાદન કાર્યક્રમ લોકેન્દ્રસિંહજી કાલવી સાહેબના અધ્યક્ષ સ્થાને તા.૬ સપ્ટેમ્બરના રોજ યોજાશે જેની વિગત આપવા માટે આયોજકોએ ‘અબ્તક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કાર્યક્રમને ભવ્ય બનાવવાના ઉદેશથી રાજકોટ કરણી સેના ટીમની મીટીંગ મળી ગઈ અને તેમાં નકકી થયા મુજબ સૌરાષ્ટ્ર પ્રભારી રાજભા ઝાલાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રના ક્ષત્રીય સમાજના સંતો મહંતો, રાજપરિવારના સભ્યો સમાજના અલગ અલગ સંગઠનના આગેવાનો, સૌરાષ્ટ્રના આ સામાજીક કાર્યક્રમને દિપાવવા સમગ્ર ક્ષત્રીય સમાજને બહોળી સંખ્યામાં હાજર રહેવા રાજપુત કરણીસેના, રાજકોટ ટીમના પ્રભારી જે.પી.જાડેજા અધ્યક્ષ ક્રિપાલસિંહ ઝાલા, યશપાલસિંહ જાડેજા, શકતિસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, શકિતસિંહ વાઘેલા, શકિતસિંહ પરમાર, શિવરાજસિંહ ઝાલા, ભરતસિંહ ચુડાસમા, લકકીરાજસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જેઠવા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ નિમંત્રણ પાઠવ્યું છે.
Trending
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા
- ચૂંટણી પ્રચારમાં રૂપાલાએ 5.65 લાખ, તો ધાનાણીએ 1.84 લાખ ખર્ચ્યા