Abtak Media Google News

રાજકોટ માં આરોગ્ય વિભાગ ના દરોડા યથાવત રહ્યા છે. ખાદ્યચીઝ વસ્તુની નાની મોટી રેંકડી ધારકો પર આરોગ્ય વિભાગે  દરોડા પડાયા હતા. શહેર ના વિવિધ વિસ્તારો માં આવેલ ૧૮ જેટલી નાની મોટી રેંકડી ધારકો પર  દરોડા પાડવામાં આવ્યા હતા.

અંદાજિત ૪૦ કિલો થી વધુ અખાદ્ય જથ્થા નો નાશ કર્યો હતો તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ૧૮ રેંકડી ધારકો ને નોટીશ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.