રાજકોટ શહેરના 150ફૂટ રિંગરોડ પર આવેલ બ્રિજ પર ત્રિપલ અકસ્માત થવા પામ્યો છે.આ અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે.આ બનાવને પગલે કોઈ જાનહાનિ થવા પામી નથી. Related posts:ડો.ચગના આપઘાત કેસમાં હજુ સુધી FIR ન નોંધાતા રઘુવંશીઓ લાલધુમ લોહાણા સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉમટી પડી કલેકટર તંત્રને આપ્યું આવેદન: સર્વોચ્ચ અદાલતનાં લલીતાકુમારીના કેસમાં પ્રતિપાદીત કરેલા સિધ્ધાંતો...રાજકોટ રેલનગરમાં ચામુંડા ફરસાણમાંથી દાજીયું તેલ મળી આવ્યું 10 કિલો દાજીયા તેલનો નાશ: ખાણીપીણીના 9 વેપારીઓને નોટિસ: ગાયનું દૂધ અને રાયના નમૂના લેવાયાં કોર્પોરેશનની આરોગ્ય શાખા...પાળ ગામે બેઠા પુલના વિરોધમાં લોકોએ કર્યું ચક્કાજામ ચોમાસામાં પુલને 6 ફૂટ ઉપરથી પાણી જતું હોવાથી ભારે હાલાકી, 25થી વધુ ગામના લોકોએ નોંધાવ્યો વિરોધ પાળ ગામે... rajkot