Abtak Media Google News

પાંચ રાજ્યોના ચૂંટણીના રિઝલ્ટ બાદ રાહુલ ગાંધીએ રાજસ્થાન ના મુખ્યમંત્રી તેમજ ઉપમુખ્યમંત્રીના નામ જાહેર કર્યા હતા. મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ આજ રોજ જયપુરમાં શપથ લેશે. અશોક ગેહલોતની શપથવિધિમાં ભુતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા પણ હાજરી આપશે.

યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધી, કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ, બધા કૉંગ્રેસ નેતાઓ, અશોક ગેહલોત અને સચિન પાયલોટના શપથવિધિમાં જોડાવા માટે જયપુર પહોંચ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.