Abtak Media Google News

ઉના તાલુકા મા  ભારત ના જુદા જુદા રાજય મા રહેતા મારૂ રાજપુત સમાજના  આગેવાનો આજે ભાવનગર રોડ ઉપર આવેલા  કોટેચા પાર્ટી પ્લોટ મા પંજાબ, ઉતરપ્રદેશ,મધ્યપ્રદેશ,રાજસ્થાન,તથા મહારાષ્ટ્ર,અને ગુજરાત ના મારૂ રાજપુત સમાજના આગેવાનો નુ અધીવેશન મળ્યુ હતું

આમની અંદર મુખ્ય મુદ્દાઓ જેમકે સમાજ ની અંદર થી કુરિવાજો,શિક્ષણ,તથા સમાજ નાં નાનાં મા નાના માણસ ની સમસ્યા ઓ નુ નિરાકરણ થાય એમજ સમાજ ને અનામત મલે એ માટે ના મુદ્દાઓ ઉઠ્યા હતા અને સમાજના અખીલભારતીય  મારૂ રાજપુત સમાજ ના અધ્યક્ષ તરીકે શૈલેશસિહ રાજપુત ની નીમણુંક કરવાં મા આવી છે અને આ અધીવેશન ની કામગીરી શ્રી મણીલાલ રાજપુત તથા કાલુભાઇ ડાંગોદરા તથા ભીમજીભાઇ નંદવાણા તથા શૈલેશસિહ રાજપુતાના સંસાલન કરી અને સમાજના અધીવેશન માટે જહેમત ઉઠાવી હતીં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.