શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી ખાતે કોર્પોરેશન દ્વારા બનાવવામાં રૂ ૩૫.૨૨ કરોડના ખર્ચ બનાવવામાં આવેલા ફલાય ઓવર બ્રિજનું આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. ચિત્રનગરી દ્વારા બ્રિજના પીલર પર મન મોહક ચિત્રો દોરવામાં આવ્યા છે. બ્રિજ પર રોશની ગોઠવવામાં આવી હોય અને શણગારવામાં આવ્યો હોય રાત્રે મન માહેક નજારો જોવા મળી રહ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ