આઇઆઇએમ (અમદાવાદ)માં વર્ષ ૨૦૨૦-૨૦૨૨માટે પીજીપી કોર્ષમાં ડો. માનવ મહેતાને એડમીશન ક્ધફર્મ થયું છે. આ વર્ષે ૨ લાખ ૪૪ વિદ્યાર્થીઓએ કેટ એકઝામ આપી હતી. લોકડાઉન પૂર્વ આઇઆઇએમમાં એડમીશન પ્રક્રિયાનો બીજો રાઉન્ડ પૂર્ણ કરેલ હતો અને તેમાં દેશભરમાંથી ૪૩૦ વિદ્યાર્થીઓનાં એડમીશન ક્ધફર્મ કરાયા છે. જેમાં એક વિદ્યાર્થી, ડો. માનવ મહેતા છે. તેઓ એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરી હાલ ગોમતીપુર અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્ય કરે છે. જામવણથલીના સ્વ. ચંદુલાલ છગનલાલ મહેતાના પૌત્ર અને શૈલેષભાઇ મહેતાના પુત્ર ડો. માનવ મહેતાએ આઇઆઇએમ (અમદાવાદ)માં પ્રવેશ મેળવી જામનગર અને જામવણથલી જૈન સમાજનું ગૌરવ વધાયું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા